Monday, August 4, 2014

Pragati karine su karu

કોઈ મારા પથનો પથ્થર નથી બની બેઠું,
પણ હું જ મારી મંઝીલે જવા નથી માંગતો..
પ્રગતિ કરીને હું શું કરું મિત્રો..??
જમાનો જ મને ખુશ જોવા નથી માંગતો..

1 comment: